Chapter : નમાઝ
(Page : 349)
સવાલ :– આલિમો, હાફિઝો, કારીઓ અને ઈમામોના ઘરોમાં પણ આમ માહોલના દબાવ અને અસરથી મજકૂર હાલત આવી ગઈ છે અને તેમના બે વિભાગ છે. એક વિભાગ ઓરતોને પરદો કરવા કહે છે પણ ઓરતો માનતી નથી. બીજો વિભાગ પોતાની ઓરતોને માહોલના દબાવથી કંઈ કહેતો જ નથી. તો આવા લોકોને ઈમામ બનાવવા જાઈઝ છે ?
જવાબ : ઈમામની ઓરતની બેપર્દગી વિશે હઝરત મવ. મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) લખે છે કે અગર ઈમામ અપની ઓરતકો બેપર્દગીસે મના કરતા હો ઔર ઉસ્કે ઈસ ફેઅલ (કામ)સે રાઝી ન હો, મગર ઓરત ખાવિંદકી બાત ન માને તો ઈમામ પર ઈસકા મુઆખઝા નહીં હૈ ઔર ઉસકી ઈમામત જાઈઝ હૈ. (કિ. મુફતી ભા. ૩/૮૦)
હઝ. મવ. મુફતી મહમૂદ હસન સાહેબ (રહ.) લખે છે કે અગર ઉસ હાફિઝકી બીવી શરઈ તૌર પર પરદા નહીં કરતી ઔર વો બેપર્દગીસે નહીં રોકતા, બલ્કે ઉસ્કે ઈસ ફેઅલ (કામ)સે ખૂશ હૈ ઔર ઉસસે બેહતર ઈમામતકા અહલ દૂસરા શખ્સ મવજૂદ હૈ તો ઐસી હાલતમેં ઉસ હાફિઝકો ઈમામ બનાના મકરૂહ હૈ. ક્યૂં કે ઐસા શખ્સ શરઅન્ ફાસિક હોતા હૈ. (ફ. મહમૂદિય્યહ ૭/૪૭)
Log in or Register to save this content for later.