[ર૯૮] સૂરએ હશ્‍રની છેલ્લી ત્રણ આયતો પઢવી

Chapter : નમાઝ

(Page : 324)

સવાલ :– સૂરએ હશ્‍રની છેલ્લી ત્રણ આયતો ઘણી લાંબી છે, તે પઢવાથી પણ ખિલાફે અવ્‌લા થશે ?

જવાબ :– નાની સૂરત પઢવા કરતાં મજકૂર ત્રણ આયતો પઢવી અફઝલ છે અને મઝકૂર ત્રણ આયતો જેટલી જ લાંબી સુરત પઢવી એ ત્રણ આયતો પઢવાથી અફઝલ છે.

(આલમગીરી ભાગ–૧/૭૮ ફ.રાબિઅ – કિરાઅત)

Log in or Register to save this content for later.