Chapter : નમાઝ
(Page : 324)
સવાલ :– સૂરએ હશ્રની છેલ્લી ત્રણ આયતો ઘણી લાંબી છે, તે પઢવાથી પણ ખિલાફે અવ્લા થશે ?
જવાબ :– નાની સૂરત પઢવા કરતાં મજકૂર ત્રણ આયતો પઢવી અફઝલ છે અને મઝકૂર ત્રણ આયતો જેટલી જ લાંબી સુરત પઢવી એ ત્રણ આયતો પઢવાથી અફઝલ છે.
(આલમગીરી ભાગ–૧/૭૮ ફ.રાબિઅ – કિરાઅત)
Log in or Register to save this content for later.