[ર૯૩] દરમિયાની સૂરતથી કિરાઅતમાં બિસ્મિલ્લાહ

Chapter : નમાઝ

(Page : 320)

સવાલ :– દરેક ફર્ઝ, સુન્નત, વાજિબ, નફલ નમાઝોમાં સૂરએ ફાતિહા પઢયા પછી બીજી સૂરત પઢતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવી બેહતર છે, પરંતુ કુર્આન મજીદની કોઈ વચમાંથી આયતો પઢીએ તો બિસ્મિલ્લાહ પઢવી કે નહિં ?

જવાબ : આ પ્રમાણેની કિરાઅતમાં બિસ્મિલ્લાહ પઢવાનું બેહતર હોવું દલીલથી માલૂમ પડતું નથી.

Log in or Register to save this content for later.