[૩૧] તહજ્‌જુદની જમાઅત

Chapter :

(Page : )

સવાલ :–   રમઝાનના છેલ્લા અશ્‌રહની રાતોમાં તહજ્‌જુદની નમાઝ જમાઅતથી પઢી શકાય છે?

જવાબ :– વધુ માં વધુ ત્રણ માણસો એક ઈમામની સાથે જમાઅત કરી શકે છે, ત્રણથી વધુ માણસો જમાઅતથી તહજ્‌જુદની નમાઝ પઢે એ મકરૂહ છે અને જમાઅતનો કોઈ સવાબ નહીં મળે.  (શામી–૧/૪૭૬)

(page number 74)

Log in or Register to save this content for later.