Chapter : નમાઝ
(Page : 315)
સવાલ :– ફર્ઝ નમાઝની ત્રીજી અથવા ચોથી રકઅતમાં સૂરએ ફાતિહા સાથે સૂરત મિલાવી લીધી તો રુકૂઅમાં મોડુ થવાથી સજદએ સહ્વ વાજિબ થશે કે નહિ ?
જવાબ :– સજદએ સહ્વ વાજિબ નહિ થાય, કારણ કે ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રકઅતની કિરાઅતનું મસ્નૂન પ્રમાણ સૂરએ ફાતિહા છે, બાકી તેથી વધુ કિરાઅત પઢવી પણ જાઈઝ છે, એટલે સૂરત પઢવાથી રુકૂઅમાં મોડું થયું નહિ કહેવાય. (કબીરી – ૪૬૦)
Log in or Register to save this content for later.