Chapter : નમાઝ
(Page : 305)
સવાલ :– કવ્મહ અને જલ્સહમાં ઓછામાં ઓછુ કેટલું થોભવું જોઈએ?
જવાબ :– કવ્મહમાં એક વાર સુબ્હાનલ્લાહ પઢવાના પ્રમાણમાં સીધા ઉભા રહેવું અને જલ્સહમાં પણ એટલી જ વાર બેસવું વાજિબ છે. (‘શામી’–૧/૩૪૦)
Log in or Register to save this content for later.