[ર૭૪] કવ્‌મહ અને જલ્‌સહની મિકદાર

Chapter : નમાઝ

(Page : 305)

સવાલ :– કવ્‌મહ અને જલ્‌સહમાં ઓછામાં ઓછુ કેટલું થોભવું જોઈએ?

જવાબ :– કવ્‌મહમાં એક વાર સુબ્હાનલ્લાહ પઢવાના પ્રમાણમાં સીધા ઉભા રહેવું અને જલ્સહમાં પણ એટલી જ વાર બેસવું વાજિબ છે. (‘શામી’–૧/૩૪૦)

Log in or Register to save this content for later.