[ર૭૩] ઈમામનું કવ્‌મહમાં થોભવું

Chapter : નમાઝ

(Page : 304)

સવાલ :– રુકૂઅથી સજદહમાં જતી વખતે તકબીર કહી ઈમામ સાહેબ થોડી વાર કયામ કરે છે, પહેલાં તેઓ આ રીતે ફર્ઝ નમાઝ પઢાવતા ન હતા, આ બાબતનો હનફી મસ્લક પ્રમાણે ખુલાસો જણાવશો.

જવાબ :– રુકૂઅમાં ઉભા થઈને એક વખત સુબ્હાનલ્લાહ પઢવા બરાબર થોભવું વાજિબ છે. જો ઈમામ સાહેબ એટલી વાર થોભીને સજદહમાં જતા હોય તો તેમનો અમલ સુન્નત અને વાજિબ મુજબ છે. (‘શામી’ ૧ / ૩૧ર)

Log in or Register to save this content for later.