Chapter :
(Page : )
સવાલ :– ઈશ્રાકની નમાઝની કેટલી રકઅતો છે ? ચાશ્તની કેટલી છે અને અવ્વાબીન તથા તહજ્જુદની કેટલી રકઅતો છે ?
જવાબ :– ચાશ્તની ઓછામાં ઓછી બે રકઅત છે અને વધુમાં વધુ બાર (૧ર) છે અને હદીસોથી ઈશ્રાકની કુલ ચાર રકઅત સાબિત છે. અવ્વાબીનની કમથી કમ છ (૬) રકઆત અને વધુથી વધુ વીસ (ર૦) રકઆત છે. તહજ્જુદની ઓછામાં ઓછી બે (ર) રકઅત અને વધુથી વધુ બાર (૧ર) રકઆત છે. (શામી–૧, ઈ. ફતાવા–૧/૪૬૭, લામિઅ–ર/૯ર, ફ. મુલહિમ–ર/ર૭૮)
(page number 70)
Log in or Register to save this content for later.