Chapter : નમાઝ
(Page : 296)
સવાલ :– નમાઝ માટે જમાઅત ઉભી થઈ હોય અને ઈમામ રુકૂઅમાં ગયા હોય તે વેળાએ તકબીરે તહરીમા કહયા વગર, સીધા રુકૂઅમાં શામિલ થઈ જવાથી નમાઝ થશે કે નહિં ?
જવાબ :– તકબીરે તહરીમા કહયા વિના નમાઝ શરૂ જ નહિ થાય. તકબીરે તહરીમહ કહેવું મજકૂર હાલતમાં પણ ફર્ઝ છે. (શામી,૧)
Log in or Register to save this content for later.