[ર૬૦] નમાઝની શરૂઆતમાં તકબીર ફર્ઝ છે

Chapter : નમાઝ

(Page : 296)

સવાલ :– નમાઝ માટે જમાઅત ઉભી થઈ હોય અને ઈમામ રુકૂઅમાં ગયા હોય તે વેળાએ તકબીરે તહરીમા કહયા વગર, સીધા રુકૂઅમાં શામિલ થઈ જવાથી નમાઝ થશે કે નહિં ?

જવાબ :– તકબીરે તહરીમા કહયા વિના નમાઝ શરૂ જ નહિ થાય. તકબીરે તહરીમહ કહેવું મજકૂર હાલતમાં પણ ફર્ઝ છે. (શામી,૧)

Log in or Register to save this content for later.