Chapter : નમાઝ
(Page : 294)
સવાલ :– મુજે જંબુસર કે અહલે હદીષ ભાઈ કેહતે હેં કે નમાઝમેં તીન બાર રફઉલ યદૈન કરના સહીહ બુખારી ઔર મુસ્લિમ શરીફમેં સહીહ સનદકે સાથ સાબિત હે તો ક્યા યે નમાઝકી હદીષ સહીહ હય ?
જવાબ :– તીન મરતબા રફએ યદૈનકી હદીસ સહીહ હૈ, લેકિન સહીહ હદીસોંમેં તો તીન સે ઝાઈદ મરતબા રફએ યદૈન કરના ભી મન્કૂલ હૈ. લિહાઝા ઈસ કિસમકી બહસોંમેં પડે બગૈર બેહતર તરીકા યેહી હે કે ઉલમાએ કિરામ કે હદીસોંસે સાબિત શુદહ બતાએ હુએ તરીકેકે મુતાબિક અમલ કરતે રહેં.
સવાલ :– રફઉલ યદૈન કરવાની હદીષ ઝઈફ છે કે મન્સૂખ છે, એનો હવાલા સાથે જવાબ આપશો.
જવાબ :– બધી હદીષો ઝઈફ તો નથી, પરંતુ મજકૂર મસ્અલાથી સંબંધિત બધી હદીષોને નઝર સમક્ષ રાખતાં એકથી વધુ વાર રફએ યદૈન વાળી હદીષોના મન્સૂખ હોવાની પાકી શક્યતા સાબિત થાય છે.
સવાલ :– રફઉલ યદૈન ન કરવાની સહીહ હદીષ હોય તો હવાલા સાથે જવાબ આપશો.
જવાબ :– તકબીરે તહરીમા સિવાય નમાઝમાં રફએ યદૈન ન કરવા વિશેની સહીહ હદીષ હવાલા સાથે નીચે મુજબ છે :
عن علقمۃؓ قال قال عبداللّٰہ بن مسعودؓ الا اصلی بکم صلوۃ رسول اللّٰہ ﷺ فصلی فلم یرفع یدیہ الا فی اوّل مرّۃ۔(رواہ الثلاثۃ وھو حدیث صحیح۔ آثار السنن : اول ۹۶)
Log in or Register to save this content for later.