[ર૪૭] બેઠેલો નમાઝી કિરાઅત વખતે કયાં જુએ ?

Chapter : નમાઝ

(Page : 285)

સવાલ :– બેસીને નમાઝ પઢનાર નમાઝી કિરાઅત પઢતી વખતે નજર ક્યાં રાખે ? પોતાના ખોળામાં રાખે કે સજદહની જગ્યાએ રાખે ? હવાલા સાથે જણાવશો.

જવાબ :– ઉભા રહીને નમાઝ પઢનારની જેમ બેસીને નમાઝ પઢનાર પણ કયામની જગ્યાએ બેસવાની હાલતમાં એટલે કે કિરાઅત પઢતી વખતે પોતાના સજદહની જગ્યાએ નઝર રાખે એ મુસ્તહબ છે.

(તહતાવી અલલ્‌ મરાકી ૧પ૧)

Log in or Register to save this content for later.