[રપ] ઝોહરની સુન્નત પછી નફલ નમાઝ

Chapter :

(Page : )

સવાલ :– ઝોહરની ચાર સુન્નતો પછી બે રકઆત નફલ શુક્રિયહની નમાઝ, બે રકઆત નમાઝે તૌબા અને બે રકઆત સલાતુલ્‌ હાજત પઢી શકાય છે ?

જવાબ :– ઝોહરની ચાર સુન્નતો પછી ફર્ઝ જમાઅત શરૂ થતાં પહેલાં સવાલમાં લખેલી બધી નફલ નમાઝો પઢી શકાય છે.  (શામી :૧/૪૬ર)

(page number 68)

Log in or Register to save this content for later.