Chapter :
(Page : )
સવાલ :– ઝોહરની ચાર સુન્નતો પછી બે રકઆત નફલ શુક્રિયહની નમાઝ, બે રકઆત નમાઝે તૌબા અને બે રકઆત સલાતુલ્ હાજત પઢી શકાય છે ?
જવાબ :– ઝોહરની ચાર સુન્નતો પછી ફર્ઝ જમાઅત શરૂ થતાં પહેલાં સવાલમાં લખેલી બધી નફલ નમાઝો પઢી શકાય છે. (શામી :૧/૪૬ર)
(page number 68)
Log in or Register to save this content for later.