Chapter : નમાઝ
(Page : 258)
સવાલ :– અઝાનથી પહેલાં જોરથી માઈકમાં દુરૂદ શરીફ પઢવું જાઈઝ છે ?
જવાબ :– અઝાનથી પહેલાં દુરૂદ શરીફ પઢવું કોઈ હદીસથી કે ફિકહની કિતાબથી સાબિત નથી. અલબત્ત, અઝાનનો જવાબ આપ્યા પછી અઝાન પછીની દુઆ પઢતાં પહેલાં પઢવું મુસ્તહબ છે, પરંતુ જોરથી માઈકમાં પઢવું તે પણ સાબિત નથી. (તહતાવી–૧૧૦, શામી,–૧/૩૪૮)
Log in or Register to save this content for later.