[૪૦] પતિના ભાઈનો જમાઈ મહરમ ન ગણાય

Chapter : હજ

(Page : 81)

સવાલ :– મારા વાલિદહ સાહિબહને હજ પઢાવવાનો ઈરાદો છે, સાથે મહરમ કોઈ નથી અને જે છે તે જઈ શકતા નથી (વાલિદનો ઈન્તેકાલ થઈ ગયો છે) તો મારા વાલિદહ (મારા મોટા બાજીની છોકરીના ધણી) સગા પિત્રાય બહેન પણ સાથે જ હોય અને બહેન તથા મારા વાલિદહ (તેમના સાસુ )હજમાં સાથે જાય તો જઈ શકે છે કે નહિ?

                જવાબઃ– મજકૂર સૂરતમાં તમારી વાલિદહનો પિત્રાય જમાય (તમારો પિત્રાય બનેવી) શરઈ દ્રષ્ટિએ વાલિદહનો મહરમ નથી માટે તેની સાથે હજ પઢવા જવું જાઈઝ નથી.  (શામી –ર)

Log in or Register to save this content for later.