Chapter : નમાઝ
(Page : 252)
સવાલ :– તકવીમમાં અસરનો શરૂ વખત ૪–રપ બતાવવામાં આવ્યો હોય અને કોઈ મુઅઝ્ઝિન ૪–ર૦ મિનિટે અસરની અઝાન પઢે તો કોઈ વાંધો ખરો ?
જવાબ :– નમાઝનો વખત શરૂ થતાં પહેલાં અઝાન આપવી દુરસ્ત અને મોઅતબર નથી. વખત શરૂ થતાં પહેલાં અઝાન આપવામાં આવે તો વખત શરૂ થયા પછી ફરીવાર અઝાન આપવી જોઈએ. (‘શામી ૧)
Log in or Register to save this content for later.