Chapter :
(Page : )
સવાલ :– નવા મકાનમાં રહેવા જતાં પહેલાં સુન્નત તરીકો શું છે ? તે જણાવવા નમ્ર અરજ છે.
જવાબ :– કોઈ ખાસ સુન્નત સાબિત નથી, પરંતુ બે રકઆત શુક્રની નફલ નમાઝ પઢવામાં આવે અને ઘરમાં ઓરતો ફર્ઝ, સુન્નત, નફલ નમાઝ અને મર્દો નફલ નમાઝ, તિલાવત, ઝિક્ર વગેરેને હમેશાનો મામૂલ બનાવે. મજકૂર કામોથી ઘરમાં બરકત થાય છે. (ફત્હુલ મુલ્હિમ: ર/૩૪૦, શામી: ૧/૪૬ર, પર૪)
(page number 60)
Log in or Register to save this content for later.