[ર૧] તલાકે બાઈન આપ્યા પછી તેજ શોહરથી ફરીવાર નિકાહ

Chapter : નિકાહ

(Page : 50)

સવાલ :– તલાકે બાઈન આપ્યા પછી એ જ ઓરત સાથે નિકાહ કરવાથી નિકાહ જાઈઝ છે ?

જવાબ :– તલાકે બાઈન પછી એ જ ઓરતથી નિકાહ કરી શકાય છે, પરંતુ શર્ત એ છે કે મજકૂર ઓરતને પોતાના નિકાહ થયા પછીથી અત્યાર સુધીમાં કુલ ત્રણ તલાકો ન આપી હોય, જો ત્રણ તલાકો આપી હોય તો હલાલા વગર નિકાહ જાઈઝ નથી.                                                                                                                                                                                (શામી ભા.ર)

Log in or Register to save this content for later.