Chapter : નિકાહ
(Page : 50)
સવાલ :– તલાકે બાઈન આપ્યા પછી એ જ ઓરત સાથે નિકાહ કરવાથી નિકાહ જાઈઝ છે ?
જવાબ :– તલાકે બાઈન પછી એ જ ઓરતથી નિકાહ કરી શકાય છે, પરંતુ શર્ત એ છે કે મજકૂર ઓરતને પોતાના નિકાહ થયા પછીથી અત્યાર સુધીમાં કુલ ત્રણ તલાકો ન આપી હોય, જો ત્રણ તલાકો આપી હોય તો હલાલા વગર નિકાહ જાઈઝ નથી. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.