Chapter :
(Page : )
સવાલ :– ઘરમાં તહિય્યતુલ્ વુઝૂની નફલ નમાઝ પઢી શકાય તો તહિય્યતુલ્ બૈતની નમાઝ પઢી શકાય ?
જવાબ :– તહિય્યતુલ્ બૈત (ઘર)ના નામથી કોઈ નમાઝ ફિકહ હદીસમાં સાબિત નથી. અલબત્ત, ‘‘શર્હે શિર્અહમાં ઘરમાં દાખલ થયા બાદ અને ઘરેથી નીકળતી વખતે નફલ નમાઝ પઢવી (એ શરતે કે મકરૂહ વખત ન હોય) મુસ્તહબ લખ્યું છે અને ફર્ઝ નમાઝોથી પહેલા અને પાછળની સુન્નતો અને બીજી નફલ નમાઝો ઘરમાં જ પઢવી અફઝલ છે. (શામી : ૧/૪૬ર)
(page number 59)
Log in or Register to save this content for later.