[રપ] સોનાના દાગીનાથી હજ ફર્ઝ થવાનો હુકમ

Chapter : હજ

(Page : 68)

સવાલ :–  મારી બે દીકરીઓ છે, તેઓની શાદી થઈ ગઈ છે, તેમની પાસે પોતાની માલિકીના સોનાના દાગીના છે, પણ તેમની પાસે હજ પઢવા માટે રોકડ રકમ નથી. જો તેઓ પોતાના દાગીના હાલના બજાર ભાવથી વેચે તો હજ ખર્ચ કરતાં વધારે રોકડ રકમ આવે છે તો તેમના ઉપર હજ ફર્ઝ થશે કે નહિ?

જવાબઃ–  જે ઔરત પાસે તેની પોતાની માલિકીનું એટલું સોનું હોય કે તેને વેચીને હજ કરી શકે તો તેના ઉપર હજ ફર્ઝ છે. જો તેની પાસે રોકડ રકમ ન હોય તો સાનું વેચીને હજ કરવી ફર્ઝ છે.           (શામી–ર)

Log in or Register to save this content for later.