Chapter : ઝકાત
(Page : 52)
સવાલ :– ઝકાત આપવા માટે આપણી પાસે પૈસા હોય તે ગણવા કે બેંકમાં હોય તે ગણવા ?
જવાબ :– બન્ને રકમો નિસાબ પૂરો કરવા ગણત્રીમાં લેવી પડશે અને બેંકમાં જમા પૈસા પર જેટલા વર્ષો વીતશે એટલા વર્ષોની ઝકાત પણ આપવી પડશે. હાં, બેંકમાં જમા રકમની ઝકાત હાલ આપવી વાજિબ નથી, વસૂલ કર્યા પછી આપવી વાજિબ છે અને તે સમયે બધા પાછલા વર્ષોની પણ ઝકાત આપવી પડશે. (દુર્રે મુખ્તાર શામી–ર/૩પ)
Log in or Register to save this content for later.