Chapter : નમાઝ
(Page : 224)
સવાલ :– મકરૂહ ટાઈમ જેવા કે ફજરની નમાઝ પછીથી ઈશ્રાકના ટાઈમ સુધી અથવા અસરની નમાઝ પછીથી ગુરૂબ સુધીમાં કુર્આનશરીફની તિલાવત કરતાં સજદહની આયત આવે તો મકરૂહ વખતમાં સજદએ તિલાવત થઈ શકે છે કે કેમ ?
જવાબ :– થઈ શકે છે, પરંતુ મકરૂહે તન્ઝીહી છે, અને ગેર મકરૂહ વખતમાં કરવો બેહતર છે.
Log in or Register to save this content for later.