Chapter : નમાઝ
(Page : 222)
સવાલ :– ચાશ્તની નમાઝનો વખત કેટલા વાગ્યે શરૂ થાય અને કેટલા વાગ્યે ખતમ થઈ જાય છે ? અને ઈશ્રાકની નમાઝનો ટાઈમ સૂરજ ઉગ્યા પછી ર૦ મીનીટે શરૂ થાય છે, પણ તે કેટલા વાગ્યે પૂરો થાય છે ?
જવાબ : – સૂરજ ઉગ્યા પછી ર૦ મીનીટ પછીથી લઈને માથે સૂરજ આવે તે મકરૂહ વખત શરૂ થતાં પહેલાં સુધીના કુલ વખતના બે ભાગ કરવામાં આવે, પહેલા ભાગમાં ઈશ્રાક પઢવામાં આવે અને બીજા ભાગમાં ચાશ્તની નમાઝ પઢવામાં આવે. (શામી :૧ / ફતહુલ મુલહિમ)
Log in or Register to save this content for later.