Chapter : ઝકાત
(Page : 40)
એક દેશના રહેવાસીઓ પોતાના માલની વાર્ષિક ઝકાત બીજા દેશના ગરીબો માટે મોકલવા ચાહે છે, અને સામાન્ય રીતે બન્ને દેશોની કરંસી અલગ અલગ હોય છે અને જે દેશમાં ઝકાત મોકલવા ચાહે છે ત્યાં ઝકાત મોકલનારની કરંસીની કિંમત પણ અલગ અલગ હોય છે, તો આવી સૂરતમાં વધુ ભાવ અને કિંમતથી ઝકાત અદા કરવામાં આવશે, કારણ કે વધુ ભાવનો એહતિયાત કરવામાં ગરીબોનો ફાયદો છે અને પૂરી ઝકાત અદા થવાનો સંતોષ છે.
Log in or Register to save this content for later.