Chapter : નમાઝ
(Page : 213)
સવાલ :– સુબ્હે સાદિક પછી સલાતુત્તસ્બીહ અથવા નફલ નમાઝ તેમજ સજદએ તિલાવત કરી શકાય કે નહિં ? કઝાએ ઉમરી નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– સુબ્હે સાદિક પછી સજદએ તિલાવત અને કઝા નમાઝ પઢી શકાય છે. સલાતુત્તસ્બીહ અથવા બીજી કોઈ નફલ નમાઝ પઢવી મકરૂહ છે. (શામી : ૧/રપ૧)
Log in or Register to save this content for later.