[ર] જે વસ્તુઓ માલદારીના નિસાબમાં નહિ ગણાય :–

Chapter : ઝકાત

(Page : 38)

ભાડે ફેરવવાની ગાડી, ખેડૂત માટે ખેતીમાં વપરાતા સાધનો, કોઈ વસ્તુની દુકાન ચલાવવા માટે ખરીદેલી દુકાન, ફેકટરીની જમીન, ફેકટરીના મકાનો અને ફેકટરીની મશીનરી અને પોતે કરતા હુન્નર ઉદ્યોગના સાધનો માલદારીના નિસાબમાં નહિ ગણાય અને તેની ઝકાત આપવી પણ ઝરૂરી નથી.

Log in or Register to save this content for later.