Chapter :
(Page : )
સવાલ :– શબે બરાઅતમાં લોકો બે રકઆત નફલ નમાઝ પઢે છે, પહેલી રકઆતમાં સૂરએ ‘ફાતિહા પછી ર૧ વાર સૂરએ ‘ઈખ્લાસ પઢે છે અને બીજી રકઆતમાં સૂરએ ‘ફાતિહા પછી ૧૧ વાર સૂરએ ‘ઈખ્લાસ પઢે છે. તો મજકૂર રાતે આ તરકીબથી નફલ નમાઝ પઢવી હદીસ શરીફથી સાબિત છે કે નહિ ? (હસન અહમદ કાળવાતર, ભાવનગર)
જવાબ :– શબે બરાઅતમાં મજકૂર તરકીબથી બે રકઆત નફલ નમાઝ પઢવાની ફઝીલત કોઈ મોઅતબર હદીસથી સાબિત નથી. માટે તેવી તરકીબવાળી નમાઝને ફઝીલતવાળી સમજીને ન પઢવી જોઈએ. (‘શર્હે મુન્યહ કબીરી ૪૩૩)
(page number 49)
Log in or Register to save this content for later.