Chapter : તહારત
(Page : 195)
સવાલ :– સંડાસના દરવાજાની બહારના ભાગમાં સંડાસમાં જવાની દુઆ અને સદર દરવાજાના અંદરના ભાગમાં સંડાસથી નીકળવાની દુઆ લખી શકાય ?
જવાબ :– મજકૂર જગ્યાએ સંડાસમાં જવાની અને નીકળવાની દુઆ ન લખવી જોઈએ, કારણ કે દુઆના અદબ વિરુધ્ધ હોવાથી કરાહતથી ખાલી નથી. (શામી ૧/૧૧૯)
Log in or Register to save this content for later.