Chapter : તહારત
(Page : 178)
સવાલ :– અમારે નવી સિસ્ટમ મુજબનું જાજરૂ કમ બાથરૂમ બનાવવું છે, જેમાં જાજરૂ–બાથરૂમ જોઈન્ટ એક દરવાજાવાળુ હોય છે, એવુ જાજરૂ–બાથરૂમ બનાવવું શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે કેમ ?
જવાબ :– જાઈઝ છે, પરંતુ પાકી–નાપાકીની શંકા–કુશંકા અને વુઝૂ કરવાની દ્રષ્ટિએ બેહતર નથી, બેહતર એ છે કે બન્ને વસ્તુઓ અલગ અલગ બનાવવામાં આવે. (શામી–ભા.૧/૯૦)
Log in or Register to save this content for later.