Chapter : નમાઝ
(Page : 489)
સવાલ :– કબ્રસ્તાનમાં માટી પુરાણ માટે ટ્રેકટર ૧ – ર વર્ષ જૂની કબરો પર ફેરવાય છે. તો તેમાં કાંઈ રોક ટોક છે, બીજો કોઈ રસ્તો જ નથી, માટે કબરો ઉપર જ ફેરવાય છે તો શરીઅતની રૂએ શું હુકમ છે?
જવાબ :– કબ્રો ઉપર માટી પુરાણ માટે ટે્રકટર ચલાવવું અને ફેરવવું જાઈઝ નથી, કબ્રોથી દુર ટ્રેકટરથી માટીનો ઢગલો કરી કબ્રોનો અદબ જાળવી માણસો દ્રારા માટી પૂરાણ કરી શકાય છે. (શામી – ૧)
Log in or Register to save this content for later.