[૩૮૧ ] મુસ્લિમ–ગૈર મુસ્લિમના નાજાઈઝ બચ્ચાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 483)

સવાલ :– અગર મર્દ હિન્દુ હોય અને સ્ત્રી મુસલમાન અથવા સ્ત્રી હિન્દુ હોય અને પુરૂષ મુસલમાન, બન્નેવના નિકાહ થયા નથી, ફકત રખાત છે અને એમને કોઈ છોકરું પેદા થયું તો તે છોકરાને દફન કરવું, નમાઝે જનાઝહ પઢવી અથવા છોકરાને બાળવું ?

જવાબ :– મુસ્લિમ અને ગૈર મુસ્લિમના ગલત સંબંધથી પૈદા થનાર છોકરું માતાના તાબે ગણાશે, માતા મુસલમાન હોય તો તે મુસલમાન અને માતા ગેર મુસ્લિમ હોય તો તે ગેર મુસ્લિમ ગણાશે. (શામી – ર)

Log in or Register to save this content for later.