Chapter : નમાઝ
(Page : 482)
સવાલ :– નાપાક જગ્યાએ જનાઝો મૂકી નમાઝ પઢવું કેવું છે?
જવાબ :– જો મય્યિત ડોલીમાં હોય અને ડોલી નાપાક જગ્યા ઉપર હોય તો પણ નમાઝ જાઈઝ થઈ જાય છે અને મય્યિત ડોલી કે ખાટ પર ન હોય તો પણ જાઈઝ થઈ જાય છે, મતલબ કે જનાઝહની નમાઝના જાઈઝ થવા માટે મય્યિતને મૂકવાની જગ્યાનું પાક હોવું શર્ત નથી, પરંતુ જાણી જોઈને વિના મજબૂરી એ મય્યિત નાપાક જગ્યા ઉપર મૂકી નમાઝ ન પઢવી જોઈએ. (શામી – ૧/પ૭ર)
Log in or Register to save this content for later.