Chapter : નમાઝ
(Page : 477)
સવાલ :– કબર ખોદતી વખતે અકસર જોવામાં આવે છે કે નવજવાનો ખોદાઈ કામ કરે છે અને ચા નાસ્તો પણ કરે છે, બીડી– સિગારેટ, ગુટખા ખાય છે તો શરીઅતની રૂએ કેવું છે ?
જવાબ :– જયાં કબરો હોય ત્યાં આ પ્રમાણેના કામો કરવા મકરૂહ છે ચા–નાશ્તો કરવો હોય અથવા બીડી સિગારેટ પીવી હોય તો કબરો વાળી જગ્યાએથી દૂર હટીને અથવા કબ્રસ્તાનથી બહાર નીકળીને કરવામાં આવે. (શામી – ૧/૬૦૪)
Log in or Register to save this content for later.