[૩૬૮ ] દફન પછી કબર પાસે દુઆ કરવી

Chapter : નમાઝ

(Page : 474-475)

સવાલ :– મય્યિતને દફનાવવા બાદ કબ્ર ઉપર જે દુઆ માંગીએ છીએ એ દુઆ શું હદીષથી સાબિત નથી ?  એનો ખુલાસો લખશો.

જવાબ :– મય્યિતને દફન કરવા બાદ કબ્ર પાસે થોભવું અને દુઆ કરવી મુસ્તહબ છે, હદીષ શરીફથી સાબિત છે.

(ઝાદુલ મઆદ / શામી – ૧/૬૦૧, આલમગીરી–૧)

Log in or Register to save this content for later.