Chapter : નમાઝ
(Page : 463-464)
સવાલ :–માણસના મોઢામાં દાંતની ખરાબી થવાથી માણસો જુદા જુદા તરીકાથી અસલી દાંત કઢાવી નકલી દાંત મોઢામાં ફીટ કરાવે છે, તો આ દાંતની સાથે વ્યકિત મૃત્યુ પામે તો શું કરવું. આ દાંત નાખ્યા પછી આસાનીથી નીકળતો નથી તો વ્યકિત આ ફાની દુનિયાથી કોઈ વસ્તુ જેવી કે દાંત સાથે લઈ કબરમાં જઈ શકે?
જવાબ :– મોઢામાં ફીટ કરાવેલ બનાવટી દાંત મય્યિતના મોઢામાંથી કાઢવા જરૂરી નથી. તે દાંતો સાથે તે કબ્રમાં દફન થાય તેમાં શરીઅતની રૂએ કોઈ વાંધો નથી અને કાઢવામાં મય્યિતના મોઢાની ચીર ફાડ કરવી પડશે જે દુરૂસ્ત નથી.
Log in or Register to save this content for later.