Chapter : નમાઝ
(Page : 452)
સવાલ :– મય્યિત થાય કે તરત જ લોકો ગુસલ કફન વિના તેની સામે કુર્આન ખ્વાની શરૂ કરી આપે છે તે જાઈઝ છે કે ગુસલ કફન પછી શરૂ કરવું જોઈએ?
જવાબ :– જો મય્યિતને ચાદર ઓઢાડેલી હોય તો ગુસલ આપતાં પહેલાં પણ તેની પાસે કુર્આનખ્વાની કરવી જાઈઝ છે. જો ચાદર ઓઢાડેલી ન હોય અથવા કોઈ પ્રકારની નાપાકી ધોવાની હોય તો ગુસલ આપતાં પહેલાં તેની પાસે કુર્આન ખ્વાની કરવી મકરૂહ છે. (શામી–૧/પ૭૩)
Log in or Register to save this content for later.