Chapter : નમાઝ
(Page : 448-449)
સવાલ :– મય્યિતને જયારે ખાંધ પર ઉઠાવે છે ત્યારે ઘણા ભાઈઓ કલિમએ શહાદત પઢે છે, શું એ સુન્નત છે કે બિદઅત ?
જવાબ :– મય્યિતની ડોલી ખભા ઉપર ઉઠાવતી વખતે કલિમએ શહાદત અવાજથી પઢવો મકરૂહ છે, આહિસ્તા પઢવો જાઈઝ છે, પઢવાને જરૂરી સમજવું બિદઅત છે. (તહતાવીઃ ૩૩ર, શામી પ૦૮/૧)
Log in or Register to save this content for later.