Chapter : નમાઝ
(Page : 439)
સવાલઃ– માણસ મરી જાય છે તો સફેદ કફન પહેરાવે છે. તો શું બીજા કલરનું કપડું ચાલે કે નહિ?
જવાબઃ– સફેદ રંગનું કફન મુસ્તહબ છે, જરૂરી નથી બીજા કોઈ રંગનું કફન પણ ચાલી શકે છે. હા, મર્દ માટે ઝાફરાની તથા કસુંબી અને લાલ રંગનું કફન મકરૂહ છે. જેવી રીતે કે જીંદગીમાં મર્દ માટે મજકૂર રંગનો લિબાસ મકરૂહ છે. (દુ. મુખ્તાર શામી – પ૮૦/૧, રર૮/પ)
Log in or Register to save this content for later.