મવલાના ઈકબાલ સાહબ ટંકારવી, હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ સૂર્ય આથમતાં પહેલાં અરફાતથી નીકળી જવું Posted on by islamicblog Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ (Page : 153) Read later Views: 137 મસ્અલોઃ સૂરજ ગુરૂબ થતાં પહેલાં અરફાતના મેદાનથી નીકળી ગયો તો દમ વાજિબ થશે. મસ્અલોઃ સૂરજ ગુરૂબ થતાં પહેલાં અરફાતમાં પાછો આવી ગયો તો દમ ખતમ થઈ જશે. Log in or Register to save this content for later. તવાફની રીત તથા મસાઈલ વગર વુઝૂએ તવાફ કરવો