ઉઝર વગર મુઝદલિફામાં ન થોભવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 153)

મસ્અલોઃ ઉઝર વગર મુઝદલિફામાં ન થોભવાથી દમ વાજિબ થશે. ઉઝરને લઈ છોડવાથી કંઈ વાજિબ થશે નહીં. કમઝોર, બિમાર મર્દ તેમજ સ્ત્રીઓએ છોડી દીધું તો કંઈ વાજિબ નથી.

Log in or Register to save this content for later.