ઈઝતિબાઅ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 68)

મસ્અલો : ઈઝતિબાઅ એટલે કે એહરામની ઉપરના ભાગવાળી ચાદરનો એક છેડો જમણી બગલના નીચેથી કાઢીને ડાબા ખભા ઉપર નાંખવો. આ ઈઝતિબાઅ માત્ર એહરામની હાલતમાં તવાફના સાતેય ચક્કરોમાં કરવામાં આવે છે. આ તે તવાફમાં સુન્નત છે જેના પછી સઈ કરવામાં આવે, પરંતુ સઈમાં ઈઝતિબાઅ સુન્નત નથી. ખાસ કરીને નમાઝમાં બંનેવ ખભા ઢાંકેલા હોવા જોઈએ. નમાઝ દરમ્યાન ખભા ઉઘાડા રાખવા મકરૂહ છે. ઘણા હાજીઓ એમાં ગફલત યા અજાણે ખભા ખુલ્લા રાખી નમાઝ મકરૂહ કરે છે.

Log in or Register to save this content for later.