Chapter : ફિર્કા
(Page : 233 to 237)
[૮૮] જમાઅતે ઇસ્લામીનો સમર્થક ટ્રસ્ટી રહી શકે ?
સવાલ : તે જમાઅત જેને “જમાઅતે ઇસ્લામી” કહેવામાં આવે છે તેના મિશન અને મુખ્ય હેતુથી મુસ્લિમ સમાજને કોઈ લાભ છે ખરો ? અમ્બિયા અલયહિમુસ્સલામ તથા સહાબા રદિયલ્લાહુ અન્હુમ અજમઈન વિષે એ જમાઅતના વડા તથા અન્ય સભ્યોના વિદ્ઘાનો અને વિચારોને દ્રિષ્ટ સમક્ષા રાખતાં એ પ્રશ્ન થાય છે કે જમાઅતની હાલત શરઈ દ્રિષ્ટએ શું લેખાશે તેના ઉસૂલો વિગેરેને જાણવા છતાં એ જમાઅતથી સંબંધિત થવું એટલે કે તેના સભ્ય કે હિમાયત કરતી વ્યિકતને દીની સંસ્થાઓ (મિસ્જદ, મદ્રસા, અંજુમન વગેરે) કમિટીમાં તથા હોદ્દેદારોમાં બાકી રાખવું કેવું છે ?
જવાબ : જનાબ મવદૂદી સાહબના સાહિત્ય અને જમાઅતી બંધારણના આધારે અસ્તિત્વમાં આવેલી અને તેઓના સાહિત્યને અનુસરતી આ કહેવાતી જમાઅતે ઇસ્લામી હિન્દુસ્તાનના અગ્રગણ્ય મુફતિયાને કિરામ અને ઉલમાએ ઈઝામના દલીલ આધારિત મંતવ્યો મુજબ ભૂતકાળના ઘણા ગુમરાહ ફિર્કોઓ ખવારિજ, રવાફિઝ, મુઅતઝિલહની જેમ એક મહાન ફિતનો અને ગુમરાહ જમાઅત છે. જે દીનના દરેક વિષયમાં પોતાના અલગ અને સ્વતંત્ર ઉસૂલ અને નિયમો ધરાવે છે.
મિસ્જદ, મદ્રસા અને અંજુમનમાંથી દરેક સંસ્થા પોતાના વ્યવસ્થાપકોની વ્યવસ્થા હેઠળ ચાલતા થોડા કે સંપૂર્ણ પ્રમાણમાં દીની ઇલ્મના પ્રાપ્તિસ્થાનો અને પ્રચાર-પ્રસારના મરકઝો છે. માટે આવી સંસ્થાઓના હોદ્દેદારો કે સભ્યો એવી જ વ્યિકતઓ હોવી જરૂરી છે કે જે ચુસ્તપણે અહલે સુન્નત વલ્ જમાઅતના અકીદા અને મસાઈલને હક જાણતી અને માનતી હોય અને તેમાં લેશ માત્ર શંકા ન કરતી હોય.
જે વ્યિકત કોઈ ગુમરાહ જમાઅત સાથે (કે જેમાંથી એક મવદૂદી જમાઅત પણ છે) ચળવળ પોષક સંબંધ ધરાવતી હોય તેને આવી દીની સંસ્થાઓના સંચાલક મંડળના સભ્ય કે હોદ્દેદાર બનાવવા જાઈઝ નથી. કારણ કે સંસ્થા વિષે અને સંસ્થાના મસ્લક વિષે લોકોમાં ગેર સમજ ઊભી થવાનો સખ્ત ભય રહેછે. અને ગુમરાહ જમાઅતની માન્યતાઓ અને મંતવ્યોને ઘણો વેગ મળે છે. અને એ વાત દૂર નથી કે ઘીરે ઘીરે મજકૂર સંસ્થા દ્ઘારા જ તેનો પ્રચાર-પ્રસાર થવા લાગે.
જેમ કે હિન્દૂસ્તાનની મશહૂર દીની દર્સગાહ મદ્રસા મઝાહિરુલ્ ઉલૂમ, સહારનપૂરના મહાન આલિમો કે જેના શૈખુલ્ હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ નવ્વરલ્લાહુ મરકદહૂ હતા અને જેના મુફતી હિન્દૂસ્તાનના જાણીતા મુફતી હઝરત મૌલાના મુફતી મહમૂદુલ્ હસન સાહબ ગંગોહી (રહ.) હતા. તેઓનો ઐતિહાસિક ફેસલો આ બાબતમાં હુજ્જત રૂપ છે કે ત્યાંના એક મુદર્રિસ સાહબ જમાઅતે ઇસ્લામી સાથે સંપર્ક રાખતા હતા. એ વાત બરાબર સાબિત થઈ ગઈ તો એક હંગામી મીટીગ બોલાવી તેમાં સનુમતે એ ફેસલો કરવામાં આવ્યો કે :
મદ્રસા મઝાહિરુલ્ ઉલૂમ તહરીકે જમાઅતે ઇસ્લામીસે બિલ્કુલ અલગ હે, તલબા કો જમાઅતકી કિતાબેં દેખને કી ઈજાઝત નહી હે.
આગળ કાર્ય વાહી નકલ કરતાં ફિત્નએ મવદૂદિય્યતના મુકદ્દમહ નિગાર લખે છે કે :
અબ જબ કે તમામ રાસ્તે મસદૂદ હો ચૂકે થે ઓર મુફાહમતકા હર તરીકા અપનાયા જા ચુકા થા ઓર વોહ બે અસર સાબિત હો ચુકા થા ઈસ લિએ મદ્રસા કે ઝિમ્મેદારાનને મવસૂફ (મુદર્રિસ મજકૂર)કો મઝાહિર કી ઝિમ્મેદારિયોં સે સુબુક દોશ કરને કા ફેસલા કિયા. [“મુકદ્દમએ ફિત્નએ મવદૂદિય્યત” : ૮ / ૧૦]
શૈખુલ્ ઇસ્લામ હઝરત મૌલાના સિય્યદ હુસૈન અહમદ મદની રહમતુલ્લાહિ અલયહ જેઓના વિષે મૌલાના અબુલ્ હસન અલી નદવી સાહબ (મદ્દ ઝિલ્લુહુલ્ આલી) લખે છે કે :
“ઇન્સાની બુલંદીકે એક દૂસરે મિઅયાર યા”ની
خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ
અર્થ : આદત કર દરગુઝરકી ર્થાર હુકમ કર નેક કામ કરનેકા ર્થાર કિનારહ કર જાહિલોંસે. (સૂરએ “અઅરાફ” : ૧૯૯) ર્થાર
ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ
અર્થ : બુરી બાતકે જવાબમેં વોહ કેહ જો બેહતર હૈ. (સૂરએ “મૂઅમિનૂન” : ૯૬)
પર અમલ કરને ઓર દુશ્મનોંસે ન સિર્ફ દરગુઝર કરને બલ્કે ઉનકો નફા પહોંચાને ઓર ઉન્કે હકમેં દુઆએ ખૈર કો વઝીફહ બનાનેમેં મૌલાના ફદર્ે ફરીદ થે.”[“પુરાને ચિરાગ” : ૧૧ર]
કયા હિન્દુસ્તાની મુસલમાન આ મહાન બુઝુર્ગના નામથી નાવાકિફ હશે? તેઓએ પોતાના એક પત્રમાં મજકૂર જમાઅતથી સંબંધ ધરાવતી વ્યિકતઓથી મદ્રસાને પાક-સાફ કરવા લખ્યું છે અને જમાઅતે મવદૂદી વિષે પોતાનો અને બીજા મહાન આલિમોનો મત પણ લખ્યો છે.
લખે છે :
મદ્રસા મજકૂર કે રૂહેરવાં મૌલાના હમીદુદ્દીન ફરાહી (રહ.)થે, જો કે કુર્આન શરીફકે મુસલ્લમ આલિમ થે, ઓર એક ખાસ ફિકરો ખયાલ રખતે થે,
જરૂરત થી કે મદ્રસા મજકૂર કે અસાતિઝહ ઓર તલબા મૌલાના મહર્ૂમ કી ઝિંદગીકો અપનાને ઓર સલફે સાલિહીન વ અકાબિરે અહલે સુન્નત વલ્ જમાઅતકે તરીકેકો મજબૂતીસે પકડતે હૂએ મૌલાના મહર્ૂમકે ઉસૂલકે મુતાબિક ઇલ્મી જિદ્દો જુહદ જારી રખતે, લેકિન યેહ માલૂમ કરકે સખ્ત સદમા હે કે અબ ઇસ મદ્રસામેં મવદૂદી જમાઅતકા ઝોર હે, જૈસાકે જમાઅતકા આરગન “ઝિંદગી”સે ઝાહિર હે.
ઐસી સૂરતમેં આપ જૈસે અરાકીને મદ્રસાકા ફર્ઝ હે કે ઈસ ખયાલકે લોગોંસે મદ્રસાકો પાક ફરમાએ યા કમ અઝ કમ યેહ કરે કે મદ્રસેસે ઉનકે લિટરેચરોં ઓર ખયાલાતકી ( જો ગુમરાહીઓંસે ભરે હૂએ હેં) નશ્ર વ ઇશાઅત કત્અન્ ન હો.
મૈંને ઉનકો બગોર દેખા હે, મેં જહાં તક સમજ સકા હૂં, યેહ જમાઅત મુસલમાનોંકે અકાઈદ ર્થાર ઉસૂલકે લિએ સખ્ત મુઝિર ઓર ગુમરાહકુન હૈં,યેહ રાય સિર્ફ મેરી નહી હે બલ્કે તમામ ઉલમાએ દેવબંદ વ સહારનપૂર વ દેહલી ગૈરહ ઇસી નતીજા પર હૈં.[“મકતૂબાતે શૈખુલ્ ઈસ્લામ” : ર / ૩૮૦]
ગુજરાતના માન્ય મુફતી સાહબ હઝ. મુફતી સિય્યદ અબ્દુર્રહીમ લાજપૂરી (રહ.) લખે છે કે :
“મિસ્જદકા મુતવલ્લી આલિમ બા અમલ હો, આલિમ ન હો તો દીનદાર
ર્થાર દિયાનતદાર જરૂર હો, ગૈર આલિમ ફાસિક કો મુતવલ્લી બનાના નાજાઈઝ હે.”
આગળ સૂરએ “બરાઅત”ની એક આયત નકલ કરી મૌલાના અબુલ્ કલામ આઝાદ (રહ.)ની તફસીર તર્જુમાનુલ્ કુર્આનથી મજકૂર હુકમ દલીલ સાથે નકલ ફરમાવ્યો છે. [“ફતાવા રહીમિય્યહ ઉર્દૂ” : ૩ / ૧૬૪]
આ ઉપરથી મદ્રસા અને અંજુમનના કમિટી સભ્યો અને હોદ્દેદારોનો હુકમ પણ સમજી શકાય છે, કારણ કે આ બધીજ વકફ દીની સંસ્થાઓ છે જેને મુત્તકી મુસલમાન જ આબાદ કરી શકે છે.
Log in or Register to save this content for later.