Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)
(Page : 188)
સવાલ : શું સહાબએ કિરામ (રદિ.)ની પૂરી જમાઅત વારિસે હઝરાતે અમ્બિયા અલયહિમુસ્સલામ હોવાની બશારતની હકદાર છે ?
જવાબ : હઝરાત સહાબએ કિરામ (રદિ.)ની પૂરી જમાઅત ઉલમાની જમાઅત હતી અને તેઓ આ હદીસની બશારતના ખરા હકદાર હતા.
Log in or Register to save this content for later.