Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 384)
સવાલ : જુમ્અહ તથા રમાઝાન મુબારકના દિવસોમાં અથવા ઈદુલ્ ફિત્રના દિવસે જો કોઈ મુસલમાનની વફાત થાય તો તેનાથી કબ્રમાં સવાલ-જવાબ થતા નથી અને કિયામત સુધી તેનાથી હિસાબ કિતાબ થતો નથી. તો શું આ વાત સાચી છે ?
જવાબ : “શામી”માં નકલ છે કે : જુમ્અહના દિવસે અથવા રાતે અથવા રમઝાન મહિનામાં વફાત પામનાર ગુનેહગાર મુસલમાનને થોડી વાર અઝાબ થાય છે. પછી કિયામત સુધી અઝાબ થતો નથી અને તેનાથી કબ્રના સવાલ-જવાબ પણ થતા નથી અને હદીસ તથા અકાઈદની કિતાબોમાં પણ આ વાતનું વર્ણન છે. [“શામી” : ૧ / પપ૪, પ૭ર, “શર્હે ફિકહે અકબર” : ૧ર૧ “મિકર્ાત” : ૩ / ર૪ર] Log in or Register to save this content for later.