[૧૬] બુરખાને ખરાબ સમજવો

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 85)

[૧૬] બુરખાને ખરાબ સમજવો

સવાલ : જે મર્દો અને ઓરતો બુરખો પહેરવાને ખરાબ સમજે તેમના માટે શું હુકમ છે ? શું તેઓ ઇસ્લામથી નીકળી ગયેલા ગણાશે ?

જવાબ : બુરખા વડે કુર્આન-હદીસના પરદાથી સંબંધિત હુકમોનું પાલન કરવામાં આવે છે, આ હુકમોના પાલનને ખરાબ સમજવું એ જહાલત છે અને ઈમાની ભાવનાના વિરુદ્ઘ છે અને ઈસ્લામી હુકમના અનાદર અને અપમાનના કારણે તેમના ઇસ્લામથી નીકળી જવાનો ભય છે. [“શર્હે ફિકહે અકબર” : રરપ] Log in or Register to save this content for later.