Chapter : ખ્વાબ અને તાબીર
(Page : 439-440)
સવાલ : ખ્વાબ (સ્વપ્ના)ની તાબીર મુજબ કોઈ વસ્તુ થવા ન થવાની માન્યતા રાખવા વિશે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ : ગેરનબીનો ખ્વાબ કોઈ યકીની વસ્તુ નથી અને તેની તા”બીર પણ યકીની વસ્તુ નથી, તાબીરમાં તાબીર બતાવનારની ભૂલ થવાની શકયતા હોય છે. (“ઈમ્દાદુલ ફતાવા” ભાગ : પ)
Log in or Register to save this content for later.