[૧૬૯] ખ્વાબની તા”બીર મુજબ કોઈ વસ્તુ થવાની માન્યતા

Chapter : ખ્વાબ અને તાબીર

(Page : 439-440)

સવાલ : ખ્વાબ (સ્વપ્ના)ની તાબીર મુજબ કોઈ વસ્તુ થવા ન થવાની  માન્યતા રાખવા વિશે શરીઅતનો શું હુકમ છે ?

જવાબ : ગેરનબીનો ખ્વાબ કોઈ યકીની વસ્તુ નથી અને તેની તા”બીર પણ યકીની વસ્તુ નથી, તાબીરમાં તાબીર બતાવનારની ભૂલ થવાની શકયતા હોય છે.                   (“ઈમ્દાદુલ ફતાવા” ભાગ : પ)

Log in or Register to save this content for later.