[૧૪] સુન્‍નતોના મુન્કિરનો હુકમ

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 84)

[૧૪] સુન્‍નતોના મુન્કિરનો હુકમ

સવાલ :  ફર્ઝ અને વિત્રની કુલ રકઅતો પછી સુન્‍નતે મુઅક્કદહ અને ગેર મુઅક્કદહનો ઇન્કાર કરનાર કેવો છે ? અને આ નમાઝોના ઇન્કારનો શું હુકમ છે ?

જવાબ : ફર્ઝ નમાઝોની આગળ પાછળની મુઅક્કદહ અને ગેર મુઅક્કદહ સુન્‍નતોનો ઇન્કાર કરવો એ ગુમરાહી અને મોટો ગુનાહ છે, બલ્કે આવા માણસના કાફિર થઈ જવાનો ભય છે, કારણ કે આ સુન્‍નતો અમલી તવાતુર અને તવાતુરે કદ્રે મુશ્તરકથી સાબિત છે.             [“ઇમ્દાદુલ્ અહકામ”, ભાગ : ૧ / પ૧૪] Log in or Register to save this content for later.