Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 377)
[૧૩પ] કબ્રની સઝા રૂહ અને મૂળ શરીર બન્નેને થાય છે
સવાલ : કબ્રમાં મિય્યતથી સવાલ જવાબ થાય છે અને તેને જઝા-સજા થાય છે તો શું તે જઝા-સજા તેના હાલના શરીરને જ થાય છે અથવા તેને બીજું શરીર આપવામાં આવે છે ? (અબ્દુલ કરીમ ભાવનગરી, અમદાવાદ)
જવાબ : કબ્રની જઝા-સજા રૂહ અને શરીર બન્નેને થાય છે અને તે તેના મૂળ શરીરને જ થાય છે. કબ્રમાં તેને બીજું શરીર નથી આપવામાં આવતું. (“શિર્હે ફિકહે અકબર” : ૧૪૯)
Log in or Register to save this content for later.