Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 112)
જો તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબની હાલત એ પ્રમાણે હોય કે જો તેઓને હદિયાના નામથી ઝકાત આપવામાં ન આવે તો પણ તરાવીહ પઢાવવાનું ચાલુ જ રાખે તો મજકૂર સૂરતથી તેઓને ઝકાત આપી શકાય છે અને જો આ પ્રમાણે ઝકાત ન આપવામાં આવે તો તરાવીહ પઢાવવાનું બંધ કરી દે તો મજકૂર સૂરતથી ઝકાત આપવી જાઇઝ નથી, કારણ કે પગાર પેટે ઝકાત આપ્યા સમાન લેખાશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪પ)
Log in or Register to save this content for later.