હાફિઝે તરાવીહને હદિયાના રૂપમાં ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 112)

જો તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબની હાલત એ પ્રમાણે હોય કે જો તેઓને હદિયાના નામથી ઝકાત આપવામાં ન આવે તો પણ તરાવીહ પઢાવવાનું ચાલુ જ રાખે તો મજકૂર સૂરતથી તેઓને ઝકાત આપી શકાય છે અને જો આ પ્રમાણે ઝકાત ન આપવામાં આવે તો તરાવીહ પઢાવવાનું બંધ કરી દે તો મજકૂર સૂરતથી ઝકાત આપવી જાઇઝ નથી, કારણ કે પગાર પેટે ઝકાત આપ્યા સમાન લેખાશે.  (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪પ)

Log in or Register to save this content for later.