Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 93)
સાવકી મા, પુત્રવધૂ (પુત્રની પત્ની), ગરીબ ઝકાતના હકદાર હોય તો ઝકાત આપી શકાય છે. એવી જ રીતે સાવકા બાપને પણ ઝકાત આપી શકાય છે. (ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/પ૩૯, ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૬૮–૪/૧૮પ, કિતાબુલ મસાઇલ : ર/૧૮૧)
Log in or Register to save this content for later.