સાર્વજનિક હૉસ્પિટલોમાં ઝકાતની રકમ ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 121)

હૉસ્પિટલોના બાંધકામમાં ઝકાતની રકમ લગાડવી જાઇઝ નથી. અલબત્ત, ઝકાતની રકમથી દવાઓ ખરીદવી અને હકદારોને આપવી દુરુસ્ત છે, પરંતુ ગેર હકદાર લોકોને ઝકાતફંડ દ્વારા ખરીદેલી દવાઓ આપવાથી ઝકાત અદા નહિ થાય. કિતાબુલ મસાઇલ : ર/૧૯૧–૧૯ર)

Log in or Register to save this content for later.